આપણા બ્રહ્મસમાજના સૌ માનનીય સભ્યશ્રીઓ ની ૫૩મી વાર્ષિક સામાન્ય સભા રવિવાર તા. ૩૦/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૯ કલાકે શ્રી કામનાથ મહાદેવ મંદિર હોલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (લોયલા) સામે, દર્પણ છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ ખાતે રાખેલ છે. પ્રણાલિકા મુજબ સાથે સ્નેહમિલન, વાર્ષિક ઉત્સવ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામો આપવાના તથા સમૂહ બહુજન ના કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો આપ સર્વે પરિવાર સાથે જરૂર ઉપસ્થિત રહો તેવું આગ્રહ ભર્યું નિમંત્રણ છે.